28/04/2026
પાલીતાણા પહોંચો રોરો ફેરી દ્વારા.
પાલીતાણા એક જૈન તીર્થ સ્થળ છે,જ્યાં સરળતાથી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ હજીરા-ઘોઘા રોરો ફેરીનો ઉપયોગ કરે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ને જોડતો સૌથી સરળ, ઝડપી અને આરામદાયક માર્ગ એટલે હજીરા-ઘોઘા રોરો ફેરી.