22/08/2026
હજીરા–ઘોઘા રોરો ફેરી સાથે પોરબંદરની યાદગાર સફર
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર તેના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો અને મનમોહક દરિયાકિનારા માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. હજીરા–ઘોઘા રોરો ફેરી દ્વારા ઘોઘા પહોંચ્યા બાદ, પોરબંદર માત્ર આશરે 305 કિ.મી.ના અંતરે આવેલું છે,