23/04/2026
🌸 ખાટું શ્યામજી નો ઇતિહાસ 🌸
રાજસ્થાનના ખાટું ગામમાં સ્થિત છે પ્રખ્યાત ખાટું શ્યામ મંદિર.
અહીં ભગવાન બર્બરીક ને શ્યામ રૂપે પૂજવામાં આવે છે.
🔱 મહાભારતના યુદ્ધ દરમિયાન, બર્બરીકે ભગવાન શ્રીકૃષ્ણ ને પોતાનું શિર દાન આપ્યું હતું.
તેમની ભક્તિથી પ્રસન્ન થઈ, શ્રીકૃષ્ણએ આશીર્વાદ આપ્યો કે કલિયુગમાં તેઓ "શ્યામ" નામે પૂજાશે.
🙏 કહેવાય છે કે સાચા દિલથી માંગેલી દરેક મનત અહીં પૂર્ણ થાય છે.
એટલા માટે ખાટું શ્યામજીને "હારે કા સહારા" પણ કહેવામાં આવે છે.
✨ જય શ્રી શ્યામ ✨
❤️